ધનસુરા તાલુકાનાં પાંચકુહાડા ગામે વિધવા સહાયના હુકમનું વિતરણ
ધનસુરા તાલુકા ના પાંચકુહાડા ગામે તાલુકા પંચાયત ના ઉપ પ્રમુખ કલાલ આબેદાબેન તેમજ માઇનોરિટી ચેરમેન શ્રી યુસુફભાઇ કલાલ દ્વારા વિધવા બહેનોને વિધવા સહાય મનજુર કરાવી મન્જુરીના હુકમનું વિતરણ કરવામાં આવ્યું પાંચકુહાડા ગામે સોં ટકા વિધવા ઓને સહાય મળે તેમજ સરકારશ્રીની અન્ય યોજનાઓનો લાભ ધનસુરા તાલુકા ની પ્રજાને મળે તેવા સન્કલ્પ સાથે સતત પ્રયત્ન સીલ રહી ઉમદા કાર્ય કરવામાં અગ્રેસર છે વધુમાં કહેવામાં અાવે તો આજુ બાજુના વિસ્તારોમાં યુસૂફભાઇ કલાલ દ્વારા પ્રાજા ના કોઇપણ પ્રશ્ન નું નિરાકરણ લાવવા અને પ્રજાના પ્રશ્નનોને જાણી એનો ઉકેલ લાવવા માટે તૈયાર રહે છે ખરા અર્થમાં પ્રજાના પ્રશ્નનોને વાચા આપી રહ્યાં છે.
રિપોર્ટ : મનોજ રાવલ (ધનસુરા)