દિયોદર ખાતે પરિવાર ઓર્થોપેડિક હોસ્પિટલ ખુલ્લી મુકાઈ

દિયોદર ખાતે પરિવાર ઓર્થોપેડિક હોસ્પિટલ ખુલ્લી મુકાઈ
Spread the love

દિયોદરમાં સૌ પ્રથમવાર પરિવાર ઓર્થોપેડિક હોસ્પિટલ ખુલ્લી મૂકાઈ  છે દિયોદર અને આજુબાજુ ના વિસ્તારોને  લાભ મળશે. ડો. રમેશભાઈ પટેલ, ડો. રાજસિંહ પરમાર, ડો. હિતેશ ભાઈ ચૌધરી દ્વારા દિયોદરની પ્રજાને લાભ આપશે. પરિવાર ઓર્થોપેડિક હોસ્પિટલમાં ફેક્ચરની સારવાર, સ્પાઈન  સર્જરી, ઓર્થસ્કોપીકોપી સર્જરી, જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, પીડિયાટ્રીક કેસ વગેરે સિવિધાઓનો લાભ મળશે. જન્મ જાત ખોડખાંપણવાળા પગ ધરાવતા બાળકો ની સારવાર કરવામાં આવશે.

રઘુભાઈ નાઈ (દિયોદર)

Admin

Admin

9909969099
Right Click Disabled!