જુનગઢ ભવનાથ પ્રેરણા ધામ નજીકથી અજાણ્યા પુરુષની લાશ મળી

જુનગઢ ભવનાથ પ્રેરણા ધામ નજીકથી અજાણ્યા પુરુષની લાશ મળી
Spread the love

તા. 28.02.2020 ના રોજ ભવનાથ પ્રેરણા ધામ નજીકથી ખાતેથી આશરે ઉવ. 60 ની અજાણ્યા પુરુષની લાશ કોઈ કારણસર મરણ ગયેલ છે.. પોલીસને જાણ કરવામાં આવતા અકસ્માત મોત જાહેર થયેલ છે. જેને આ વ્યક્તિ વિશે માહિતી મળે, ભવનાથ પોલીસ સ્ટેશન અથવા જૂનાગઢ પોલીસ કંટ્રોલ રૂમ નો સંપર્ક કરવા અથવા મોબાઈલ નંબર 9925647090 ઉપર સંપર્ક કરવા વિનંતી છે.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જુનાગઢ બ્યુરો ચીફ

IMG-20200228-WA0433.jpg

Anish Gaudana

Anish Godani

Right Click Disabled!