નાનાપોંઢા ખાતે આંતરરાષ્ટ્રીતય આદિવાસી દિવસની ભવ્યા ઉજવણી કરાઇ
વરસાડ,
આદિવાસી સમાજના ભવ્યહ ઇતિહાસ અને ગૌરવવંતી સંસ્કૃ-તિમાંથી પ્રેરણા લઇ તેની ઉજ્જવળ પરંપરા અને અસ્તિ્ત્વ ને ટકાવી રાખવાના પ્રયાસના ભાગરૂપે પ્રતિવર્ષ ૯મી ઓગસ્ટવના દિવસને આંતરરાષ્ટ્રીથય આદિવાસી દિવસ તરીકે સંયુક્તઅ રાષ્ટ્ર સંઘ દ્વારા જાહેર કરવામાં આવ્યોઆ છે. જેની ઉજવણીના ભાગરૂપે વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના નાનાપોંઢા, એન.આર.રાઉત હાઇસ્કૂરલ ખાતે રાજયના સહકાર, યુવા અને સાંસ્કૃગતિક પ્રવૃત્તિઓ વિભાગના રાજ્ય્ મંત્રી ઇશ્વરસિંહ પટેલ, ગુજરાત વિચરતી અને વિમુક્તસ જાતિ વિકાસ નિગમના ચેરમેન લક્ષ્મણભાઇ પટણી પારડીના ધારાસભ્ય કનુભાઇ દેસાઇ તથા કપરાડાના ધારાસભ્યપશ્રી જીતુભાઇ ચૌધરીની ઉપસ્થિતતિમાં યોજાયો હતો. કાર્યક્રમના શુભારંભ આદિવાસીઓના કૂળદેવી અને દેવીદેવતાઓને પુષ્પર અર્પણ સાથે દીપપ્રાગટય થકી કરવામાં આવ્યોઉ હતો.
આ અવસરે મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલે જણાવ્યુંદ હતુ કે, આદિવાસીઓનો ઇતિહાસ ભવ્યી અને ઉજજવળ છે. અનાદિકાળથી આદિવાસીઓ પોતાની પરંપરાથી પોતાની સંસ્કૃુતિ વારસો જાળવી રાખ્યોર છે. દેશની આઝાદીમાં આદિવાસીઓનો સિંહફાળો રહયો છે. બિરસા મુંડાનું બલિદાન ભુલાય તેમ નથી. આદિવાસીઓના વિકાસ માટે રાજય સરકારે અનેકવિધ પગલાં લીધા છે. છેલ્લા ૨૨ વર્ષમાં ૮૦,૦૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ આદિવાસી વિસ્તાીરોમાં કરવામાં આવ્યો છે. જંગલની જમીન ફાળવણી, શિક્ષણ રોડ, રસ્તાુ, વિજળી સહિત અનેક આયોજનના સંકલ્પાને સાકાર કરવા રાજય સરકાર કટિબધ્ધા છે. મંત્રીશ્રીએ ગોલ્ડછન ગર્લ સરિતા ગાયકવાડની સિધ્ધિ્ને બિરદાવી હતી. આ અવસરે ચેરમેન લક્ષ્મણભાઇ પટણીએ જણાવ્યું હતું કે, સૃષ્ટિ નો પહેલો માનવ એટલે આદિવાસી છે. યુનો દ્વારા આદિમાનવના વિકાસ અને સુધારા માટેની ઝુંબેશ ચલાવી તેના અનુસંધાને વિશ્વ આદિવાસી વિદસની ઉજવણી કરવામાં આવે હોવાનું જણાવ્યું હતું. આદિવાસીઓને પર્વત, જંગલ, નદી, જીવજંતુ સાથેનો નાતો છે. આદિવાસીઓની એકતા વિકાસને વેગ આપશે. આ અવસરે ધારાસભ્યધ કનુભાઇ દેસાઇએ આંતરરાષ્ટ્રી ય આદિવાસી દિવસની શુભકામના પાઠવતાં જણાવ્યું હતું કે, રાજ્યત સરકાર આદિવાસીઓના વિકાસમાટે અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકી છે. દૂધસંજીવની યોજના થકી શાળાના બાળકોને પોષણક્ષમ આહાર આપવા, એકલવ્યન મૉડેલ સ્કૂાલની સ્થાાપના કરી આદિજાતિના વિદ્યાર્થીઓને ગુણવત્તાલક્ષી શિક્ષણ આપવા, સમરસ હોસ્ટેરલના નિર્માણ થકી ઓછા દરે રહેવાની આધુનિક સુવિધા આપી છે. પેસા એકટ સહિત અનેક કાયદાઓના અમલીકરણ થકી આદિજાતિના લોકો વિકાસના માર્ગે આગળ વધી રહ્યા છે. ગુજરાતના વિકાસને સમગ્ર દેશના નાગરિકોએ સ્વીદકાર્યો છે. ધારાસભ્યાશ્રી જીતુભાઇ ચૌધરીએ આદિવાસી સંસ્કૃાતિને જાળવી રાખી તેનું જતન કરવા જણાવ્યુંો હતું. આદિવાસી પોતાના હકક સાથે જીવી શકે છે. આદિવાસીઓની આઝાદીમાં બલિદાનને યાદ કરી આદિવાસી દિવસની શુભકામના પાઠવી હતી. આ અવસરે એસ.એસ.સી/એચ.એસ.સીમાં પ્રથમ આવનાર વિદ્યાર્થીનીઓ, એથ્લે ટીક રમતવીર, પ્રગતિશીલ ખેડૂતોનું સન્માદન, કુંવરબાઇનું મામેરૂના ચેક તથા ગુજરાત વાનિકી વિકાસ પરિયોજના હેઠળ સંસ્થાીઓને વર્ક ઓર્ડર આપવામાં આવ્યાસ હતા.આ અવસરે આદિજાતિઓના વિકાસ યોજના અંગેની ઝાંખી દર્શાવતી સી.ડી.નું નિદર્શન કરાયું હતું. વિવિધ સમાજના આગેવાનોનું સાલ ઓઢાડી સન્માઓન કરાયું હતું. નાનાપોંઢા હાઇસ્કૂાલની બાળાઓએ પ્રાર્થના તેમજ પરંપરાગત સ્વાીગત નૃત્યદ રજૂ કર્યું હતું. આદિવાસીનૃત્યા, ગીત સંગીત, વાજિંત્રો વગેરેથી સમગ્ર કાર્યક્રમ રંગીન બનાવી દીધો હતો.આ અવસરે આદિવાસીઓ દ્વારા માવલીમાતાની પૂજા અર્ચના કરી સૌને મંત્ર મુગ્ધય કરી દીધા હતા.
આ અવસરે જિલ્લા પંચાયત સભ્યગ ગુલાબભાઇ રાઉત, કપરાડા તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતિ સુમિત્રાબેન ,એપીએમસીના ચેરમેન મુકેશભાઇ, નાયબ વન સંરક્ષક એચ.એસ.પટેલ, તાલુકા વિકાસ અધિકારી, સહિત જિલ્લા તાલુકા પંચાયત સદસ્યોગ, આદિવાસી અગ્રણીઓ, કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્તા રના આદિવાસી ભાઇ-બહેનો મોટી સંખ્યાઅમાં હાજર રહ્યા હતા.