અમરેલીના મોટી કુકાવાવ ખાતે સ્વામિનારાયણસત્સંગ મંડળ દ્વારા ત્રી દિવસિય સત્સંગ

અમરેલીના મોટી કુકાવાવ ખાતે સ્વામિનારાયણસત્સંગ મંડળ દ્વારા ત્રી દિવસિય સત્સંગ
Spread the love

કુંકાવાવ BAPS સ્વામિનારાયણ સત્સંગ મંડળ દ્વારા  પવિત્ર  શ્રાવણ માસમાં ત્રી-દિવસીય સત્સંગ પારાયણ નું આયોજન કુંકાવાવની લોહાણા મહાજન વાડીમાં તા.૮,૨,૧૯ થી તા.૧૦,૨,૧૯ સુધી રોજ રાત્રે ૯,૦૦ થી ૧૧ સુધી થયેલ જેમાં ગોંડલ અક્ષર મંદિર ના વિદ્ધવાન સંતો દ્રારા વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવાઇ રહ્યો હોય વચનામૃત તેમજ શ્રીમદ્ ભાગવત કથામૃત નું રસપાન કરાવ્યું હતું મોટી સંખ્યામાં કુંકાવાવ તેમજ આજુબાજુના વિસ્તારોમાં થી મોટીસંખ્યામાં ધમૅ પ્રેમી ભાઈ ઓ અને બહેનો એ આ સત્સંગ પારાયણ નો લાભ લીધો હતો. કુંકાવાવ માં દર શનિવારે રાત્રે ૮.૩૦ થી ૧૦.૩૦ સુધી BAPS સત્સંગ મંડળ દ્વારા સત્સંગ સભા થાય છે તેનો હરિભક્તો ને લાભ લેવા વિનંતી.

 રિપોર્ટર રસિક વેગડા

મોટી કુકાવાવ

Admin

Admin

9909969099
Right Click Disabled!