રાષ્ટ્રીય હિન્દૂ સંઘ દ્વારા ગાંધી જંયતી નિમિતે વૃક્ષારોપણનો કાર્યક્રમ
રાષ્ટ્રીય હિન્દુ સંઘ ના રાજકોટ જિલ્લાના અધ્યક્ષ હિતેશભાઈ ગોવિદિયા તેમજ રાજકોટ જિલ્લાના ઉપાધ્યક્ષ વિજયસિંહ જાડેજા તેમજ રાજકોટ જિલ્લાના સંગઠન મંત્રી ઉમેશભાઈ સિનરોજ તેમજ રાજકોટ જિલ્લાના મહિલા મોરચા અધ્યક્ષ જાગૃતીબેન વિરાસ સુરજ કુમાર પંડ્યા તેમજ રાષ્ટ્રીય હિન્દુ સંગઠનના રાજકોટ જિલ્લાના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા વૃક્ષ રોપણ કાર્યક્રમ ઉજવણી કરી હતીરૈયા ગામ સાધુ સંતોની સમાધિ સ્થાને આજે ગાંધી જયંતી ના રોજ રાજકોટ રાષ્ટ્રીય હિન્દુ સંઘ ગુજરાત મહિલા મોરચાના અદયક્ષ વિરાસ જાગૃતિ બેન સૂરજ કુમાર તેમજ ગોવિદિયા હિતેશ ભાઈ યુવા મોરચા ના અદયક્ષ દ્વારા વૃક્ષ રોપણ નુ આયોજન કરવામાં આવ્યું હતું.રાજકોટ પોલીસ સ્ટાફ ના અધિકારી એવા સેવા ભાવી અનુપગીરી બાપૂ તેમજ રાજ રાજેશ્વરી મંદિર ના પૂજારી અશોક ગીરી બાપૂ આ કાયૉકમ માં હાજરી આપી હતી.રાજકોટ પોલીસ સ્ટાફ ના અધિકારી એવા સેવા ભાવી અનુપગીરી બાપૂ તેમજ રાજ રાજેશ્વરી મંદિર ના પૂજારી અશોક ગીરી બાપૂ આ કાયૉકમ માં હાજરી આપી હતી.
રિપોર્ટર : વિતલ પીસાવાડીયા