હિંમતનગર જ્વાલામાતા મંદિરમાં અન્નકૂટ ધરાવવામા આવ્યું

હિંમતનગર જ્વાલામાતા મંદિરમાં અન્નકૂટ ધરાવવામા આવ્યું
Spread the love

પ્રસિદ્ધ જ્વાલા માતાના મંદિરમાં ભાટિયા સમાજ દ્વારા દેવદિવાળીના દિવસે ભવ્ય અન્નકૂટ અને આરતીનું આયોજન કરવામાં આવ્યુ જેમા અલગ અલગ વાનગીઓ મીઠાઈઓ ડ્રાયફૂટ ધરાવવામાં આવેલ જેમાં સર્વે માઈ ભકતોએ ખુબજ હર્ષ- ઉલ્લાસ અને ભક્તિભાવથી ભાગ લીધો હતો દશૅનનો લાભ લિધો હતો.

રીપોર્ટ : કુલદીપ ભાટીયા (સાબરકાંઠા)

Admin

Admin

9909969099
Right Click Disabled!